03 September 2016

ડાયાબિટીસનો રામબાણ ઈલાજ હળદર

આજે ડાયાબીટસ એક સામાનિય રોગ થઈ ગયો છે દસ માથી સાત તો એનો ભોગ બાન્યા હોય છે, ડોક્ટર અને વૈધ ડાયાબીટસથી ભડકાવી મારે છે, જેથી દર્દી એને ચોટી રહે છે અને કમાણી કરતાં રહે

હળદર
સો પ્રથમ તો ડાયાબીટસથી દૂર રેહવું હોય તો ખાંડ વગર ની સાવ મોળો ચા, દૂધ કે કોફી પીવાની સારું કરો. ડાયાબીટસ થવાનું મૂળ ખાંડ છે, ગળપણ, ગોળ કે ફળ નહીં, ખાંડ કુદરતી પ્રદાથ નથી પણ કેમિકલો દ્રારા બનેલો પ્રદાર્થ છે, કેટલાક ડાયાબીટસથી ડરનારાઓ ગડપણ નું નામ પડતાં ભાગે છે, ભલા માણસ એક પેંડો ખાવ તો શરીર માં ક્યાં ચાલિયો જશે એની પણ ખબર નઇ પડે. હા દસ પંદર પેંડા, ગુલાબ જાંબુ કે લાડવા ખાવાના હોય તો જુદી વાત છે, બાકી એકાદ પેંડો, ત્રણ ચાર ગુલાબ જાંબુ કે એકાદ લાડવો શરીરમાં ક્યાં ગુમ થઈ જશે,  હા ચા તો ખાંડ વગર ની પીવી! ટીકડી પણ ખાવો, ટીકડી બી.પી કરે છે, ખાંડ જલ્દી છૂટ તી હોય તો ધીરે ધીરે ઓછી કરવી

બાકી હળદર દરરોજ લો, હળદર એટલે હળદર પાવડર અને પણ સાલેમની હળદર, સાલેમની હળદર ગુણકારી હોય છે

બનાવાનીની રીત:- હળદરના પાવડરની ચારથી પાંચ ચમચી ગરમ દૂધના કપમાં નાખો અને દસેક ચમચી ગાય ની ઘી લો, ટેસ્ટ માટે પા ચમચી મીઠું લો અને દરરોજ સવારે ઉઠી ને પી જાવ, ડાયાબીટસ વધારે હોય તો રાત્રે સૂતી વખતે પણ લો. 


ડાયાબીટસની જે એલોપેથી દવા આવે છે તે લાંબા ગાળે બ્લડ પ્રેસર કરે છે અને છેવટે હાર્ટએટેક તરફ લય જાય છે