24 August 2017

આપ શું ભૂંડ, રોજડા કે અન્ય પ્રાણી થી ત્રાસી ગયા છો

જો તમારા જવાબ હા છે તો આ અખતરો તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ

 

સાધન સામગ્રી

દેશી ગાય નું છાણ – ૧૦ કિલો

ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર

દેશી ગોળ – ૫૦૦ ગ્રામ

એરંડિ અથવા ચણા નો લોટ  - ૫૦૦ ગ્રામ

વડ નીચેની માટી – ૧ મૂઠી

 

બનવાની રીત

ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭ દિવસ સુધી ૫ મિનિટ હલાવું

 

આપવાની રીત

ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું

 

જો તમારા જવાબ હા છે તો આ અખતરો તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ

 

સાધન સામગ્રી

દેશી ગાય નું છાણ – ૧૦ કિલો

ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર

દેશી ગોળ – ૫૦૦ ગ્રામ

એરંડિ અથવા ચણા નો લોટ  - ૫૦૦ ગ્રામ

વડ નીચેની માટી – ૧ મૂઠી

 

બનવાની રીત

ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭ દિવસ સુધી ૫ મિનિટ હલાવું

 

આપવાની રીત

ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું

 જો તમારા જવાબ હા છે તો આ અખતરો તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ

 

સાધન સામગ્રી

દેશી ગાય નું છાણ – ૧૦ કિલો

ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર

દેશી ગોળ – ૫૦૦ ગ્રામ

એરંડિ અથવા ચણા નો લોટ  - ૫૦૦ ગ્રામ

વડ નીચેની માટી – ૧ મૂઠી

 

બનવાની રીત

ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭ દિવસ સુધી ૫ મિનિટ હલાવું

 

આપવાની રીત

ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું