આજે આપણે વાત કરવી છે કુદરતની જે આપણે આ જગતમાં આપણે
જન્મ સાથે દુનિયાના નિર્માણકતૉ દ્વારા આપવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે જગતના
નિર્માણકતૉ કોણ હશે?
જગતના નિર્માણકતૉઓની વાત આવે એટલે બધા ધર્મના ધર્મધરો એ પોતાના ધર્મના વડાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એવા દાવા કરવામાં આવે પણ આપણે માની પણ લઈએ હોઈ શકે એમને સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?
સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?
- પોતાની સૃષ્ટિથી કે સૃષ્ટિ પરના જેથી કંટાળી ગયા હોય
કે પાપ વધી ગયા હોય.
- પોતાની સૃષ્ટિનો વિનાશ નજીક જોઈ રહ્યા હોય.
- પોતાની બનાવેલી સૃષ્ટિ એમને સ્વીકારવાની ના પાડી દીધી
હોય.
સૃષ્ટિનો સર્જન કર્યું હશે એમને પણ કંઈક વિચાર્યું હશે જો આપણે એમના નીતિ નિયમ મુજબ રહેવું અનીવાર્ય હશે. જો આપણે એમને નીતિ નિયમોનું પાલન નહીં કરે તો સૃષ્ટિના લોકોને ભોગવું પડશે.
જેમકે કુદરતે બધાને અલગ અલગ બનાવ્યા છે તો બધાને પોતાની હદમાં રહેવું જોઈએ જેમકે એકબીજાની ટેરેટરીનું સન્માન કરવું જોઈએ.
- કુદરતી જીવો અને નિર્જીવોનું રક્ષણ કરવું જોઈએ
- પાણી અને વાયુનું રક્ષણ કરવું જોઈએ
જો આપણે પાલન નહીં કરીએ તો સૃષ્ટિને જ ભોગવવુ પડશે જેમ કે કુદરતી આપદા (પૂર,આગ) માનવી આપદા (કોરોના, પ્લેગ)જેવી આપદારૂપે ભોગવવું પડશે એટલે આપણે બધા એકબીજાની લાગણી નું સન્માન કરી એકબીજાને સહકાર આપીએ.