24 September 2016

સૌની યોજનાનુ સત્ય

સૌની યોજના કોઈ નદી પર બંધ બાધવાની નવી યોજના નથી પરંતુ વર્ષોથી સ્થાપિત નર્મદા યોજના નુ પાણી સૌરાષ્ટ્ર સુધી પહોચાડવાની વ્યવસ્થા છે.
                         
નર્મદા યોજનાની શરુઆત સરદાર પટેલના ડ્રિમ તરીકે કોન્ગ્રેશના શાસનમા થયેલ જે ગોકલગાયની ગતિએ આગલ વધતા છેવટે જનતા દલની સરકાર વખતે તત્કાલિન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના હાર્ડકોર પ્રયત્નોથી પૂર્ણતાના આરે પહુચેલ પણ
                         
નર્મદાયોજના નુ પાણી સિચાઈ માટે રાજ્યોને આપવામા આવે તેવી સમજૂતી થયેલી છે ત્યારે ગુજરાતના એક ભાગ તરીકે સૌરાષ્ટ્રના લોકોનો તેમા અગ્રિમ હક રહેલો છે.
                         
નર્મદા યોજનામા આજ સુધીની તમામ સરકારોએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે જેમા ગુજરાતની પ્રજાના પરસેવાના પૈસા ધોવાઈ ગયા છે.
                         
કોન્ગ્રેશના વખતથી સૌરાષ્ટ્રને પાણી પહુચાડવા માટે પાઈપલાઈનો અને નહેરો ખોદવાની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ પરંતુ આજ સુધીની તમામ સરકાર પણ હજારો કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.
                         
હકિકતમા યોજનાના નામ હેઠલ આજ સુધીમા હજારો કરોડ જમી જવાયા છે ૧૨૩૦૦ કરોડ માત્ર સૌરાષ્ટ્ર સુધી પાણી પહોચાડવાનો ખર્ચ બતાવાયો છે જે કામ પૂરૂ થતા ૨૦૦૦૦ કરોડ સુધી પહુચી જશે એવો અંદાજ છે