આજે રાત્રે જયારે હું મારા મિત્રને ઘરે મળવા તેના ઘરની બાજુમાં રહેતા યુવાન યુગલ કઈ નઈ એવી વાત માટે જગડી રહિયા હતા તેમાં બંને પોતાની દલીલબાજીમાથી ટસ ના મસ થવા ત્યાર ન હતા અને છેવટે એક વડીલ આવીને શાંતિથી બંને વચ્ચે સુલેહ કરાવી અને આખરે બને એ ગુસ્સો થૂકી જઘડો બંધ કરીયો મે જોઈએ કે ગુસ્સોએ કઈ જગડાનો અંત નથી જગડો હમેશા શાંતિ, સુલેહ અને સમજદારીથી જ અંત આવે છે
આજે આપણે જ્યાં જોઈએ ત્યાં પતિ પત્ની, આડોસી પાડોશી કે સગા સંબધીઓ જગડી પડે છે પણ શું કામ? આ બધા પાછળ રહેલો છે પોતાનો અંગત સ્વાર્થ અને જયારે આ સ્વાર્થ પૂર્ણ થતો નથી ત્યારે ઉદ્ધભવે છે ગુસ્સોને અને પછી આ ગુસ્સો પોતાની પરાકાસ્ઠાએ પોહચે છે ત્યારે તે જગડામાં પરિણામે છે
ગુસ્સો કાબૂમાં કરવાના ઉપાયો
૧) નિયમિત યોગ અને પ્રાણાયામ કરો
૨) જયારે પણ ગુસ્સો આવે ત્યારે મનપસંદ કામ કરો જેમ કે શાંત ચિત કરી બેસી જવું, પુસ્તક વાચ્વુ વગેરે
૩) લોકો સાથે સંપર્કમાં રહો
૪) હું કોણ છુ? કોની સાથે વાત કરું છુ? આનું પરિણામ શું આવશે? તે બાબતો હમેશા યાદ રાખો
૫) રાત્રે સૂતી વખતે યાદ કરો કો આજના દિવસમાં મે કઈ વ્યકતી પર અને કઈ વાત પર ગુસ્સો કરીયો પછી દૃઢ નિરયણ કરો તમારી અંતરઆત્મા સાથે કે હવે આવું બીજી વાર નઈ થાય.
કડવું સત્ય
ગુસ્સોએ માનવીને અંદર થી ખોખલો કરતો જાય છે અને તેની ખબર માનવીને ત્યારે પડે છે જયારે બધા તેમને મૂકી ને ચાલીયા જાય છે